Uncategorized

સરકારી અનાજ નું વેચાણ ચાલુ થતાં નરોડા ઝોન ના સરકારી અનાજ ના દુકાનદારો અને અનાજ માફિયા ઓ ની મિટિંગ શરૂ

સરકારી અનાજ નું વેચાણ ચાલુ થતાં નરોડા ઝોન ના સરકારી અનાજ ના દુકાનદારો અને અનાજ માફિયા ઓ ની મિટિંગ શરૂ
Views: 338
0 0

Read Time:44 Second

એડિટર રાકેશ જોષી

અમદાવાદ છેલ્લા બે મહિનાથી kyc ના લીધે લાભાર્થી યોને અનાજ મળવાનું બંધ થતા લાભાર્થી યો અને સરકારી અનાજ ના દુકાનદારો માં રોષ ની લાગણી ફેલાઈ હતી હવે ફરીથી સરકારી અનાજ આપવાનું ચાલુ થતા દુકાનદારો તેમજ લાભાર્થી યો માં ખુશી નો મહોલ જોવા મળિયો હતો જેમાં નરોડા ઝોન માં આવેલ અમુક દુકાનદારો તો અનાજ માફિયા ઓ સાથે મિટીંગો પણ ચાલુ કરી દીધી છે હવે એ જોવાનું છે કે લાભાર્થી યોને હવે કેટલો લાભ મળે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *